________________
વીરવિજયજી.
( ૯ ) છે, દરેકમાં ઢાળ અને ગીત છે. સર્વ રાગો દેશીના છે. એમાં પણ કાવ્યચાતુર્ય તો પ્રત્યેક ઢાળ અને ગીતમાં ભર્યું છે. * ચેથી ધૂપ પૂજામાં– “એક જન ધ્રુતરસિ બોલે રે, હે મન માન્યા મેહનજી; પ્રભુ! તાહરી નહીં કે તેલે રે, હો મન માન્યા મેહનજી. એ પૂજામાં ઝુક જમાવી છે. (૪) નવાણુ પ્રકારી પૂજા.
આ કલાકૃતિ સંવત ૧૮૮૪ ના ચૈત્ર શુદિ ૧૫ ને રેજ પૂર્ણ થઈ છે. એમાં સારાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ શત્રુંજય ગિરિનું વર્ણન છે. એની ૧૧ પૂજા છે. એ અગ્યારે પૂજા દેશી ઢાળમાં છે. આખી પૂજા મસ્ત છે અને સાંભળતાં કે ગાતાં ખૂબ આહુલાદ આપે તેવી છે. તેમાં શત્રુંજયનાં ૯ નામો પૈકી દરેક પૂજામાં નવ-નવ નામે આપ્યાં છે. અને પ્રત્યેક પૂજાના દુહાઓ જેન જનતામાં ઘરગથ્થુ થયેલા છે. એક બે દાખલાઓ તો ખાસ નેંધવા લાયક છે. (નવમી પૂજા) સિદ્ધાચી શિખરે દીવા રે, આદીશ્વર અલબેલો છે જાણે દરશન અમૃત પીવે રે, આદીશ્વર અલબેલો છે. શિવ સંમજસાની લારે રે, આદીશ્વર તેર કેડ મુનિ પરિવારે રે આદીશ્વર સિવ ૧. . કરે શિવસુંદરીનું આણું રે, આદીશ્વર નારદજી લાખ એકાણું રે; આદીશ્વર વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આદીશ્વર પાંત્રીસ હજાર તે સિદ્ધિ ૨. આદીશ્વર સિવ ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com