SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) પંડિત શ્રી તપગચ્છ કાનન કલ્પતરૂ સમ, વિજયદેવસૂરિ રાયાજીર નામ દશે દિશ જેહનું ચાવું, ગુણજનવૃંદે ગાયાછે. વિજયસિંહસૂરિ તસ પટધર, કુમતિ મતંગજ સિંહજી તાસ શિષ્ય સૂરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેહે જી. સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મળિયા તિહાં સંકેતેજી; વિવિધ મહોત્સવ કરતાં દેખી, નિજ સૂરિપદને હેતે છે. પ્રાયઃ શિથિલ મુનિ બહુ દેખી, મને વૈરાગ્યે વાસીજી; સૂરિવર આગે વિનય વિરાગે, ચિત્તની વાત પ્રકાશીજી. સૂરિ પદવી નથી લેવી સ્વામી, કરશું કિયા ઉદ્ધાર; સૂરિ ભણે આ ગાદી છેતુમચી, તુમવશ ગણુ અણગારજી. એમ કહી સ્વર્ગસીધાવ્યા સૂરિવર,સંઘને વાત સુણુવીજી; સત્યવિજય પંન્યાસની આણા, મુનિગણમાં વરતાવી છે. સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી; ગચ્છનિશ્રાએ ઉગ્ર વિહારી, સવેગણુ ગુણ વ્યાપી જી. રંગિત વસ્ત્ર લહી જગ વંદે, ચૈત્ય વજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સનમુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી. મુનિ સંવેગી, ગૃહી નિર્વેદી, ત્રીજે સંવેગ પાખીજી; મુક્તિ માર્ગ એ ત્રણે કહીએ,જિહાંસિદ્ધાંત છે સાખીજી. આર્ય સુહસ્તિસૂરિ જેમ વંદે, આર્યમહાગિરિ દેખીજી; છે તીન પાટ રહી મર્યાદા, પણ કળિયુગ વિશે ખીજી. અહીં સુધી સત્યવિજય પંન્યાસે વિક્રમની અઢારમી સદીમાં મે કિયાઉદ્ધાર કર્યો તેનું વર્ણન છે. સાધુ-ચતિઓમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy