SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીર-વિહાર મીમાંસા (છહસ્થાવસ્થાની દૃષ્ટિએ વિચારણા) ચરમ તીર્થકર શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં પધાર્યા હતા એવી માન્યતા સદીઓ થયાં, આપણી જૈન સમાજમાં દઢીભૂત થયેલ છે. એથી બ્રાહ્મણવાડા આદિ તીર્થો તેમજ કેટલાંક સ્થળેના સંબંધમાં, આપણામાં ભિન્નભિન્ન વિચારે પ્રવર્તે છે. શ્રીવીરપ્રભુના વિહાર-સ્થળ સંબંધી, તાત્વિક દષ્ટિએ યથાગ્ય વિચાર કરતાં, વસ્તુસ્થિતિ સ્વયમેવ પ્રગટ થઈ જાય તેમ છે; પણ એ દષ્ટિથી વિચાર કરવાને આપણામાં સામાન્યત: અભાવ છે. વળી વર્તમાનમાં બ્રાહણવાડા આદિ તીર્થને અંગે, દંતકથાઓને જ પુષ્ટિ મળતી જાય છે, જેથી ખરી સ્થિતિ અંધકારમાં જ રહેવા પામે છે. આથી જનતાને વર-વિહારનાં ખરાં અસલી સ્થાને સંબંધી, કંઇક માહિતી મળે અને બ્રાહ્મણવાડા આદિ સંબંધી પ્રવર્તમાન મંતવ્યોના સંબંધમાં, કંઈક માગસચન થાય એ ઈષ્ટ છે એમ માની, આ નિબંધ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035304
Book TitleVeer Vihar Mimansa
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy