________________
૭૧
સભાવિત ગૃહસ્થા વ્યવસ્થિતરીત્યા અંધારણ પૂર્વક વહીવટ કરે એજ ઈચ્છવા ચાગ્ય છે. ચૈત્યના વહીવટ નિર્મલ રીતે કરનાર પુણ્યશાલીએ અઢળક પૂણ્ય ઉપાઈ શકે છે, કર્મની નિરા કરી શકે છે, પણ તેમાં જો આપખુદી વ ન થાય તા બાજી બગડી. વહીવટ કરનાર ટ્રસ્ટીએ અથવા કાર્ય - વાકાએ દરેક પળે એ સ્મરણમાંજ રાખવુ હિતાવહ છે કે તેઓ માલીક નથી. બેશક, કાઇ માલીકપણુંનજ માને પણ જાણ્યે અજાણ્યે પણ આપખુદી ( સ્વચ્છંદી ) વર્ઝન થાય તા જર ‘ ધર્મ કરતાં ધાડ ” એ કહેવત જેવું થાય. • ધર્મ કરતાં ધાડ ' હાયજ નહિ પણ વસ્તુત: ધર્મ જ કહેવાય નહિ. નિયમ બહારનું વત્તન એટલે અધર્મ. ઘણીજ સાવચેતીની આવશ્યક્તા છે.
,
દેરાસરના ટ્રસ્ટીએથી જો પૂજારી અગર નાકરને પેાતાનું કામ સરખું પણ ન આપી શકાય તા દેરાસરનું દ્રવ્ય કે કાઇપણ ચીજને અંગે તેા કહેવું જ શું ? આજે એ પણ એવામાં આવે છે કે સમુક દેરાસરજીમાં અઢળક દ્રવ્ય હાય યા અમુક તીમાં પુષ્કળ પૈસા હાય તેજ વખતે કેટલાય ચૈત્યામાં સાંધા એટલા વાંધા હાય. કેટલાય ચૈત્યેા જીણું હાય. કેટલાયને પૂજન સામગ્રીનો અભાવ હાય. જેના ગણિતમાજ ગણાય છે, છતાં આ પરિસ્થિતિ તેમના વિવેક માટે ન્યૂનતાદક ગણાય. દેવદ્રવ્ય દેવઉપયાગે ખુશીથી વાપરી શકાય, છતાં જો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com