________________
:: પ્રકરણ ૧૩ મું ::
–વહીવટ– દેરાસરજીના વહીવટ સંબંધે ચાલુ સમયમાં ઘણું ઘણું ફરીયાદો સંભળાય છે. દ્રવ્યની વ્યવસ્થા-હીસાબ કિતાબ-ઉધરાણી પાઘરાણ–દેરાસરોની તમામ જણસો આભુષણે વિગેરેની સંભાળ-વિગેરે વિગેરે બાબતો ઘણું જ કાળજીથી થવી જોઈએ જેવી રીતે પિતાના ઘર કે દુકાનને વહીવટ થાય બલ્ક એથી અતિશય કાળજી જોઈએ. દેરાસરજીના ઘીના દીવે કાગેલ વાંચતાં દુર્ગતિનું દ્રષ્ટાંત વિચારીએ તો તે ચિત્યના વહીવટની વિશુદ્ધિના આવશ્યકતાને તરત ખ્યાલ આવે. દેરાસરના પૂજારી કે નોકરને પિતાનું નજીવું પણ કામ બતાવી ન શકાય એવા અતિ સખ્ત નિયમથીજ સમજાશે કે એ વહીવટ કરનારે વિશુદ્ધિ સાચવવાને કેટલું જાગૃત રહેવું જોઈએ, જ્યાં દેરાસરને વહીવટ એક આસામીને ત્યાં હોય છે ત્યાં સમય જતાં કોઈ વખત નહિ ઈચ્છવા ગ્ય પરિણામ પણ આવે છે. માઠાં પરિણામ કાંઈ બદદાનતથીજ આવે એવું કાંઈ નથી, પણ સંયોગો સદા સરખા રહેતા ન હઈ દુર્દેવ યેગે તેવું બને છે તે ઈચ્છવા એગ્ય છે કે વહીવટ એક હાથે ન રહે. પેઢી અગર બે ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com