________________
૧૫
તમામ તીર્થોની પરિસ્થિતિ છે. તીર્થ રક્ષાના વ્યવસ્થિત પ્રબંધ વિના એવી પરિસ્થિતિમાં સુધારો થતા નથી અને ફ્લેશ કાયમ રહે છે. વિઘ્ન પરપરાની ગણુના કરતાં તીર્થંરક્ષા કરનાર મહાનુભાવાને ધન્ય છે ! તીર્થરક્ષા એજ
આત્મરક્ષા.
તીર્થોના વહિવટ શુદ્ધ અને વ્યવસ્થિત રહે, આપણા હુક્કો આવ્યાબાધ રહે અને યાત્રા-પ્રવાહ સાધ્યસાધક મન્યા રહે એજ ધ્યેયમય તીથરક્ષા એ આપણું પરમ વ્ય છે.
જ્યાં જ્યાં પાલું હાય ત્યાં દુનિયા ઘુસે એ સમાન્ય નિયમ છે. એવી પેાલાણુ આજે શ્વેતાંબર જૈન સમાજમાંજ વિશેષત: દેખાય છે. તીથો માટે દરેક તીર્થો કંઇને કંઇ કનડગત હાય તા જેનાનેજ ! માત્ર તીનીજ વાત શા માટે ? પવિત્ર અને પૂજ્ય ધર્મોચાયા-બ્રહ્મચાર મહર્ષિઓને યથારૂપ ચિતરાતા હાય તેા તે જૈને નાજ. જૈનેતરોથી તે વધુ દુ:ખદ ખીના તા એ કે કેટલાક કહેવાતા જૈનેાથી–જૈનાભાસાથી એ મહુષિએ તે જંગમ તીર્થ. ટુંકામાં તી પરત્વે આક્ત જૈનનેજ કારણ કે ત્યાં નિર્માલ્યતારૂપી પેાલા છે. તએવ એવી નિર્માલ્યતાને ત્યાગ કરી તી રક્ષાને માટે ટિમદ્ધ થવું જોઈએ રહેવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com