________________
:: પ્રકરણ ૧૦મું ::
–તીર્થ રક્ષાઆજ્ઞાનું પરિપાલન માત્ર સામગ્રી પૂજનમાં પૂર્ણ જ થાય છે એમ નથી. સામગ્રીપૂજન-દ્રવ્યપૂજન એ આજ્ઞામય છે, ભાવપૂજનનું જ કારણ છે. રહસ્ય એ છે કે પૂજન અર્થને. વિસ્તાર એથી એ વિશાળ છે. શ્રી ચૈત્યાદિની રક્ષા, વૃદ્ધિ, જીર્ણોદ્ધાર, તીર્થરક્ષા આ બધું પૂજનમાંજ સમાય છે. એ બધાના વહિવટની શુદ્ધિ એ તો વિશેષાવશ્યક છે. પૂજનના આ બધા પ્રકારમાં શાસનને પ્રભાવ છે. એમાં જેટલી બેદરકારી–ખામી–દેષ એ બધું જરૂર આપણને જવાબદાર બનાવે છે.
છતાં આજે બધું એવુંજ દેખાય છે કે આપણું એકપણ તીર્થ લેશમુક્ત નથી. જે તીર્થો ચૈત્યની શોભાથી સ્વર્ગ સૃષ્ટિને પણ ભૂલાવે છે, જમાનાના જડવાદપ્રિય મુસાફરોને પણ માત્ર કારીગીરી માટેજ એમ નહિ પણ ચૈતન્યવાદની ભાવના માટે પણ ડેલાવે છે “કંકર કંકર શંકરની ભાવના
જ્યાંના વાતાવરણમાંજ ઓતપ્રેત બની રહે છે તે તીર્થોની આજની પરિસ્થિતિ વિષમ અને ફ્લેશમય હાઈ દુ:ખદ છે. “આંગળી આપતાં પેચો જાય” એ ન્યાયે આજ આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com