________________
કામ કરાવનારાઓએ નકશા તથા એન્જીનીયરના ખર્ચને નકામે ન ગણવે. તે ખર્ચથી કામમાં ઘણું ફાયદો થાય છે. નહિતે કંઈ નિર્ણય કર્યા વગર જેમ તેમ કામ શરૂ કવાથી ખર્ચ વધુ થાય છે એટલું જ નહિ પણ કામ બરાબર થતું નથી એટલે તે હિસાબે એ ખર્ચ વધુ પડતું નથી.
છેવટે આવો બંદોબસ્ત કઈ તરક્કી થાય ત્યાં સુધી જીર્ણોદ્ધાર કરાવનાર તથા નવા દેરાસર બનાવનારાઓએ પોતાના ગામના અથવા બાજુના ગામના તે કામના જણકાર ભાઈઓથી સલાહ કરી કામની જરૂરત પ્રમાણે ખર્ચ કરવું જરૂરત ન હોય તે વધુ કામ નહિ કરાવવું પણ તે પૈસા બીજા કેટલાંક ગામ કે જ્યાં તેવાં કામો અથવા પૂજાની. સામગ્રી વિગેરેની જોગવાઈ ન હોય ત્ય તેવાં સાધન કરાવી આપી તેમને સહાય કરવી એ ઉચિત છે કારણ કે દરેક દેરાસર ઉપર જેનને સરખો હક છે માટે મારું તારું નહિ ગણું બધા તરફ સરખી નજર રાખી કામ લેવા. વિનંતિ છે.”
ઉપરનો લેખ ધ્યાન આપવા જેવો છે. તેમણે બતાવેલી જના થાય તે જરૂર સુગમ થઈ પડે. શેઠ આણંદજી કલ્યાભુજની પેઢી અગર શ્રીમતી જેન શ્વેતાંબર કેન્ફરન્સ ધારે તો. તે કામ ખુશીથી થઈ શકે. લગભગ દશ પર વર્ષ ઉપર કેન્ફરન્સ જરૂર ઘણા કાર્યો હાથ ધરતી હતી અને તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com