________________
૫૦ જે જે ગામમાં વસ્તી ઓછી થઈ હોય અથવા થતી હોય ત્યાં દેરાસરો વધારે હેય ને સચવાતાં ન હોય તે જે મૂખ્ય દેરાસર સારી રીતે સચવાતું હોય તેમાં બીજા દેરાસરોના પ્રતિમાજી વિગેરે પધરાવી દઈ ઓછામાં સમાસ કરે. જેવી રીતે ખંભાત વિગેરે ગામમાં થએલ છે અને ગામડાવાળાઓએ પિતાની જોડેના મોટા ગામના દેરાસરમાં પ્રતિમાજી પધરાવી દેવા.
આમ કરવામાં કેટલાક ભાઈએ પિતાની આબરૂ જતી સમજી તે પ્રમાણે કરતાં અચકાય છે પણ પોતાથી ન પહોંચાય તો તે ખોટે આગ્રહ પકડી આશાતનાના દેશના ભેગ થવું એ કઈરીતે ઉચિત નથી. સમય બળવાન છે. સ્થિતિના ફેરફારો થયા કરે છે, તેને આધીન રહેવું એ વ્યાજબી , છત પણ જે તેમ ન કરવું હોય તે પિતાના ગામની સ્થિતિના પ્રમાણમાં ખર્ચ કરી સુધારી લેવું પણ ટીપ ઉપર આધાર રાખી ખરાબ થવું કઈ રીતે ઈષ્ટ નથી. આજકાલ મુંબાઈ લગભગ આખા હિંદુસ્તાનનું કેદ્ર ગણાતું હોવાથી ત્યાંથી ટપ સારી થાય છે અને તેમાં ખાસ કરીને ગેડીજીના દેરાસરથી શરૂ થાય છે એટલે ટીપ આગળ ચાલે તો ગેડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ, કેન્ફરન્સ, શેઠ આણંદજી કલ્યાણજીના અથવા અન્ય જીર્ણોદ્ધાર ખાતાઓએ અથવા તેમાંથી ગમે તે એક ખાતાએ નીચેની વ્યવસ્થા કરવા ખાસ જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com