________________
४२
દેવને સમર્પેલ દ્રવ્ય તે દેવનું જ તેનું તે રક્ષણજ હોય. તેની વૃદ્ધિ જ કરવાની હોય. પ્રભુની આજ્ઞામાં ધર્મ છે. અતએ દેવદ્રવ્યનું રક્ષણ અને ગ્ય રીત્યા વૃદ્ધિ એજ કર્તવ્ય. ૪. ઉત્સ–ઉત્સવ–મહેન્સ કરવા એ પરમભક્તિ છે. ન્યા; ચોત્પન્ન લક્ષ્મીને સવ્યય છે. ભક્તિની વૃદ્ધિ છે કર્મની
નિર્જરા છે અને શાસનને પ્રભાવ છે. દેવતાઓ પણ પૂર કે કઠમાઠથી ઉત્સવ કરે છે. ૫. તીર્થયાત્રા અવશ્યમેવ કર્તવ્ય છે. જ્યાં જ્યાં શ્રી જિનેશ્વર ભગવાનના કલ્યાણક છે તે તે ભૂમિ વિગેરે જે જે તીર્થ સ્થળે હોય ત્યાંના પવિત્ર વાતાવરણમાં નિવૃત્તિપૂર્વક તીર્થ યાત્રા કરતાં પણ લાભ છે. ભાગ્યશાલી આત્માઓ શ્રી સંઘ કાઢીને પણ તીર્થયાત્રા કરે છે. જમાનાના નામે વ્યર્થ કેલાહિલ મચાવનારાઓ સમાજની સ્થિતિ વિશેષ કઢંગી કરી મૂકે છે. આગમેદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીએ એ વિષયમાં નીચે મુજબ સ્પષ્ટતયા ઉપદેર્યું છે જે મનન કરવા ગ્ય છે. વેતાંબર જૈન સમાજની એજ પરિસ્થિતિ છે. - “મહાનુભાવો! કહેવું જોઈશે કે દેશકાળને પામીને તમે હતશ્રદ્ધા થાઓ છો પણ જરા દ્રષ્ટિ ખોલીને જુએ કે તમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com