________________
૪૩
ચતુરાઈ વાપરવામાં નથી. ધર્મ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ છે. એ આજ્ઞા શિરોમાન્યજ હોય. શ્રેણિક રાજાની અવિરતિ છતાં-બીલકુલ ત્રતારાધન નહિ છતાં–પ્રભુવીરની આજ્ઞામાંજ દઢ હાઈ વીરવાણી શ્રદ્ધાસાધને તીર્થકર થશે. જેને સર્વજ્ઞ માન્ય ત્યાં પછી બોલવું એ બકવાદ છે. વીસમી સદીની પરિસ્થિતિ જુદી છે. આજ તો સર્વજ્ઞની ભૂલો શાધનાર પડયા છે, તેને શયતાન કહેનાર શયતાને પિતાને સુધારકમાં મનાવે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અધર્મ છે–સગવડ ભલે હોય–આજ્ઞાનું આરાધન–બહુમાન એ ધર્મ છે–અગવડ ભલે હેય.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ ધર્મ. તમામ આજ્ઞાનું પરિપાલન-ચથાશકર્યો પરિપાલન, અસામર્થ્ય માટે પ્રશ્ચાતાપ, યુરિપાલન કરનારાઓનું અનમેદન, પૂર્ણ સામનું ધ્યેય, આજ્ઞામાં શ્રદ્ધા બહુમાન અને જે જે ગે આત્મા નિર્મળ થાય, જે જે વેગે પરમાત્મા મહાવીરદેવના શાસનને વિશ્વમાં પ્રભાવ વિસ્તરે તે તે સર્વ માં આત્મા પ્રફલ બન્યો રહે એજ આરાધન. એથી જ ભવ નિઃસ્તાર,
નહિ તે વિસ્તાર તો છેજ. ૩. દેવદ્રવ્યનું રક્ષણ કરવું. વૃદ્ધિ કરવી વિગેરે-એ પણ એક
પ્રકારની ભક્તિ છે. દેવદ્રવ્ય સંબંધી તે પ્રશ્ન હોયજ શાને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com