________________
એ દિવ્ય ચમત્કારી ભવ્ય મૂર્તિ ગઈ ચોવીશીમાં આષાઢી શ્રાવકે ભરાવી અને તેની પિતે ઘણુ કાળ પર્યંત ભક્તિભાવે પૂજા કરી. ત્યાર બાદ માનએ, દેએ, ઈદ્રોએ પૂજેલી એ પ્રતિમાની વાત જૈન સમાજમાં સુવિદિત છે. કૃષ્ણ જરાસંઘના યુદ્ધ પ્રસંગે એ પ્રતિમાનું પ્રાગટય વૃત્તાંત જાણીતું છે. શ્રી કૃષ્ણનો વિજય-વિજય શંખાનુસાર શ્રી સંખેશ્વર ગ્રામે શ્રી સંખેશ્વર તીથે થયું. સ્તંભન પાર્શ્વનાથ અને ચાર તીર્થની પાર્શ્વનાથની પ્રતિમાજીને ઈતિહાસ પુરા અને ચમત્કારિક છે.
સિદ્ધ થાય છે કે મૂર્તિ–મૂર્સિ પૂજન ઘણા પ્રાચિન સમયથી છે એમ કહેવું એ પણ બરાબર નથી પણ અનાદિ કાલથી છે એમ કહેવું એજ વાસ્તવિક છે.
જમીનમાંથી ખોદતાં એ ઘણી વખત પ્રાચીન મૂર્તિઓ નીકળે છે. હિંદુસ્તાનમાં તે નીકળે એમાં શું નવાઈ પણ હજારો વર્ષોથી જ્યાં જેનોની વસ્તી પણ નથી એવા યૂરોપાદિ સ્થળે પણ નીકળે છે. યૂરોપમાં હંગારીના મુખ્ય શહેર બુદાપેસ્ટ શહેરમાં એક અંગ્રેજને મહીરની પ્રતિમા જમીનમાંથી મળી છે જે તેણે પિતાના બાગમાં રાખી છે જેને ફેટે પંજાબમાં જસવંતરાય જેની પાસે છે. (જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ૧ લો). અસ્તુ. અનાદિકાલથી મૂર્તિપૂજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com