________________
૩ર
- શ્રી સુધર્મા સ્વામિ વિરચિત શ્રી જ્ઞાતા સૂત્રમાં સતિ દ્વપદીએ કરેલી જિનપૂજાનું વિસ્તૃત વર્ણન છે. આ પદીજી (પાંડવ પત્નિ) શ્રી શ્રેણિક રાજાથી ચેર્યાશી હજાર વર્ષ પૂર્વે શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં થયેલ છે. અને દેવી દમયંતી તે દેવી દ્રપદીથી પણ ઘણું સમય પહેલાં થયેલ છે.
વગુર નામના શ્રાવકે શ્રી મલ્લીનાથ સ્વામીનું મંદિર બંધાવ્યાની વાત શ્રી આવશ્યક સૂત્રમાં આવે છે.
આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રના પ્રથમ તીર્થકર યુગલ ધર્મ નિવાર શ્રી નાય (શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી આદિનાથ યાને શ્રી બાબભદેવ ભગવાન) સ્વામીના પ્રથમ પુત્ર–આ અવસર્પિણમાં આ ભરતક્ષેત્રના પ્રથમ ચક્રવત્તિ (ધર્મચકી પિતાના પુત્ર જેમણે આરીસા સામે લાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. વંદન) ભરત મહારાજાએ. અષ્ટાપદ તીર્થ પર શ્રી જિનમંદિર કરાવ્યું, ને તેમાં ચોવીસે તીર્થ પતિઓના શરીર પ્રમાણ મૂર્તિઓ પધરાવી જેની યાત્રા છેલ્લે લબ્ધિબળે ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિ (જેમના દીક્ષિત દરેકે દરેક સાધુને કેવળજ્ઞાન થયેલ છે) એ ક્યનું વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. શ્રી સંખેશ્વરજી તીર્થની-શ્રી સંખેશ્વરજી પાર્શ્વનાથની પ્રતિમાના ઈતિહાસ તરફ અવલોકન કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com