SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ :: પ્રકરણ ૬ ઠું. :: મૃતિપૂજનની સિદ્ધિ સમયાદિની વિચારણું અને તેના લાભ. (ચાલુ) મંત્રીશ્વર અભયકુમારે આર્કક દેશના આદ્રક કુમારને મૈત્રી ભેટમાં શ્રી જિનપ્રતિમાજ મોકલી હતી અને એ પ્રતિમાજ-એ મૂર્તિજ એ આદ્રક કુમારના જીવન પલટાનુંજીવને દ્વારનું પરમ સાધન બને છે એ સુપ્રસિદ્ધ છે. પ્રતિ વાસુદેવ રાવણે પણ ચૈત્યમાં પ્રભુની મૂર્તિ સામે નૃત્ય કરતાં જ તીર્થર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. મહાસતી દમયંતી (ભીમકતનયા–નલપત્નિ) એ પાછલા ભવમાં–સંગર ગામે મમણ રાજાની વીરમતિ નામની રાણીના ભાવમાં અષ્ટાપદે જઈ ચોવીસે પ્રભુની (બિંબની-મૂર્તિની) પૂજા કરી હતી અને એ મૂર્તિને રત્નજડિત સુવર્ણ તિલક ચઢાવ્યા હતા અને ત્યાં ભાત્પન્ન પુણ્યદયે દમયંતીના ભાવમાં સૂર્યસમાન પ્રકાશવાળું સ્વાભાવિક ભાલ તિલક તેણીને સાંપડે છે. પછી એ ભવમાં તો તે પૂજનાદિ કરે એમાં તે આશ્ચર્યજ શું? પ્રમાણે તે પગલે પગલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy