________________
ચેઈએ વંદેમાં પણ એજ અર્થ અમે તે કરીયે છીયે-વિગેરે અમારે તો ડગલે ડગલે ચૈત્ય સાથે જ વાત છે. ચિત્ય એટલે તે અમારા આત્મજીવનને પરમ આધાર. પણ અલબત્ત તમારા માટે પણ કંઈક બીજું બતાવાય તે ઠીક
પપાતિક સૂત્રમાં કેણિક રાજાની ચંપાનગરીનાં * વર્ણનમાં સૂત્રકાર મહર્ષિ લખે છે કે –
વફૂત્ર સહિંત વેરા” અનેકાર્થસંગ્રહમાં પણ કહ્યું છે કે– चैत्यं जिनौकदिवं चैत्यो जिनसभा तरु इत्य नेकार्थ
દે.
હા, જે તમને અર્થની જરૂર હોય તે અનેકાથેસંગ્રહમાં પણ ઉપર મુજબ છે.
શ્રી આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે"सब्बलोइ सिद्धाई अरिहंत चेइयाइंतेसि चेव पडिमाओचिति संज्ञाने संज्ञान समुदते काष्ठ कर्मादिषुमतं दृष्टा इति
જે ચિત્યને અજ્ઞાન મનાય તો એક વચન છે જ્યારે ક્યારૂ એ તે દ્વિતીયાનું બહુવચન છે. હા, પણ વ્યાકરણને • જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ભા. ૧ લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com