________________
ભગવાનના સમવસરણમાં જ પ્રતિમા (મૂર્તિ) ની સ્થાપના દર્શાવનારા આ સૂત્રપાઠાજ શ્રદ્ધાન્વિત મુમુક્ષુ માટે પૂરતા કલ્યાણ પ્રદ છે. પ્રશ્ન—ચૈત્ય શબ્દને અર્થ જિનપ્રતિમા કહે છે એ
વાતનું પ્રમાણ ક્યાં ? આ બધું તમે કહ્યું તેમાં
તે રિહર શબ્દ છે. ઉત્તર–ઠીકજ છે. પ્રતિમા યાને મૂર્તિ નથીજ માનવી
એમ કહીને એટલે બસ છે, છતાંએ સાંભળે, ચૈત્યની વાત પણ આવે છે. ધીરજ રાખે. જે કે અમારે તો ચૈત્યવંદન કરવાનું એટલે વારંવાર ચિત્ય શબ્દ આવે અને પ્રતિમાને વંદન કરીએ પણ જેને માનવી ન હોય તે
ત્યાં પ્રતિમા અર્થ હોય ત્યાં પણ ભલે ગમે તે અર્થ કરે. અમે તે “જાવંતિ ચેઈઆઈ માં, “અરિહંત ચેઈયાણું, માં આવતા પાઠથી
સમજી જ રહ્યા છીયે. જગચિંતામણિના ચૈત્યવંદનમાં પણ છેલ્લે “તિ એ
વિશેષ જાસુએ “વિવિધ જૈન પ્રશ્નોતર” ગ્રંથ ભા. ૧૯
જે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com