________________
તિવિત્તિ વિદા ગણાવે સેવા” टीका-" यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसवपि तीर्थकराकार धारकाणि सिंहासन-छत्र-चामरधर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति.
અર્થ–જે દિશાઓમાં ભગવાનનું મુખ ન હોય તે ત્રણે દિશામાં સિંહાસન, છત્ર, ચામર અને ધર્મચક્રથી અલંકૃત શ્રી તીર્થકરના આકારને ધરનાર પ્રતિમાઓ દેવોએ કરેલાં હોય છે. તેમજ શ્રી આવશ્યકસૂત્રમાં કહે છે કે –
તિવિહં દિવો સેવાય” टीका-" शेषासु तिसृषु दिनु प्रतिरूपकाणि तु तीर्थकराकदीनि सिंहासनादि युक्तानि देवकृतानि भवन्ति.
અર્થ–બાકીની ત્રણ દિશાઓમાં તીર્થર સમાન આકૃતિવાલાં અને સિંહાસનાદિકે કરીને સમન્વિત પ્રતિબિંબ (પ્રતિમાઓ) દેવોએ કરેલાં હોય છે.
૧. જુઓ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયદાન સુરીશ્વર વિર'ચિત્ર જ વિવિધ જૈનપ્રશ્નોતર ” ગ્રંથ ભાગ ૧ લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com