________________
:: પ્રકરણ ૨ જી : : ચૈત્ય-( મૂર્તિ પૂજા વિચાર )
ચૈત્ય એટલે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા ( જિનમિખ ) તેમજ શ્રી જિનાલય થાય છે. જેઓ મૂત્તિને નથી માનતા તેઓ ચૈત્ય શબ્દને ાવતા અર્થમાં ફેરવ્યા કરે છે.
ચાલુ સમયમાં તમામ સંપ્રદાયેા તરફ એક સામટી નજર નાંખતા દેખાય છે કે પ્રભુપૂજાને અગે એ વર્ગ છે. એક મૂર્ત્તિ તથા મૂર્ત્તિપૂજાને માનનારા ( Idolator ) તથા ખીજો તેને નહિ માનનારો ( Non-idolator ) જો કે તે નહિ માનનારા વર્ગ પણ જુદા જુદા આકારનું આલેખન તા ધરાવે છેજ. આલંબન વિના તેા કાર્યસિદ્ધિ ઇંજ નહિ જેની વિચારણા આ સાથે થાય છે. મૂર્ત્તિને નહિ માનનારેશ વર્ગ માત્ર નહિ માનીનેજ શાંતિ ધારણ કરી શકતા નથી પણ જોઈએ છીયે કે તેના સતત વિધમાંજ તે પ્રભુ પૂજ માને છે. અસ્તુ. આપણે સામાન્યતઃ કેટલીક દલીલેશની યુક્તિ યુક્ત વિચારણા કરીયે.
એમ કહેવામાં આવે છે કે પ્રભુ પૂજા હાય–પરમાત્મ પૂજા હાય, એનાથી પરમાત્મપદ મલી શકે પણ મૂર્ત્તિપૂજાથી શું ? મૂર્તિપૂજાથી શું એટલે મૂર્તિનીપૂજાથી શું વળે ? પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com