SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ નીમાયા જેમના પુત્ર નગરશેઠ જગન્નાથભાઇને કંપની સ કારે સેાનાના ચાંદ અને ત્રણ હજાર ઘેાડેસ્વારની સુબેદારી આપી હતી. એ સમયે દીલ્લીના બાદશાહ તરફથી નીમા ચેલા સુખએ સુરતમાં રાજ્ય કારભાર કરતા પણ જો તે નાલાયક હાય તેા તેને ખરતરફ કરવાની સત્તા સુરતના ચાર આગેવાનાને આપવામાં આવી હતી જેમાં નગરશેઠ જગન્નાથભાઇ અને ભણશાલીજી મૂખ્ય હતા. જેએ ઉભય શ્વેત હતા. આ ઉપરથી નગરશેઠાઇ જૈનોની અને રાજ્ય હિવટમાં જૈનોની સત્તા હતી એ સિદ્ધ થાય છે. તેમનાજ વંશમાં આજ પણ નગરશેઠાઈ છે. શ્રીયુત ખાખુભાઈ ગુલા→ અભાઈ આજના ( હાલના ) નગરશેઠ છે. જેમ સ્મૃદ્ધિ માટે તેમજ દાન અને સખાવતા માટે પણ સુરત મશહૂર છે. સુરતની સખાવતા સર્વત્ર છે. દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદના નામથી આખાએ દેશ સારી રીતે જાણીતા છે. એ સખાવતે બહાદુર શેડ સુરતનાજ, ગુજરાતના પાટનગર–રાજનગર-અમદાવાદમાં પણ શેઠ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજ છે. તે શિવાય મુંખઇ તેમજ અન્ય તીર્થરથળામાં તેમની સખાવતા તેમની દાનપ્રિયતાના સાદર નમુનાઓ મેાજીદ હાય તે! સુરતમાં તે વિશેષત: હાય તેમાં આશ્ચર્યજ શું ! તેમના જીવનમાં એક કરોડ જેટલી ગંજાવર કમની સખાવત કરનાર એ શ્રેષ્ઠીવર્યની માતૃભૂમિ આ સુરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy