________________
પ્રતિષ્ઠિતા. ચ. પં. ઉતમવિજય ગણિના શ્રી સુરતિબંદીરે એક પાદુકામાં એ પાદુકા છે.
૨૨૭. સ’વત ૧૮૩૩ મહા સુદિપ બુધે શ્રી વિનય વિજય ગણિના પાદુકા પ્રતિષ્ઠિતા શ્રી સુરતી બંદીરે પુનઃ નવીકૃતા.
૨૮. મહાપાધ્યાય શ્રીસુમતિ વિજય ગણિનાં પાદુકા પ્રતિ. પ. ઉતમવિજય,
આરસની પ્રતિમા.
(ભેાંયરામાં આરનાથ ભગવાનની પાત્રાણુની આરસની-પ્રતિમા) સંવત ૧૮૨૨ વર્ષ વૈશાખ સુદિ ૧૩ ગુરો એસવાલ જ્ઞાતીય વૃદ્ધે શાખામાં શા.—સુત શા. મેાતીચંદ્ર કેન ૧૮ શ્રી અરનાથભિખ કારાપિત પ્રતિષ્ઠાપિત. ચ. શ્રી સાગર ગચ્છે શ્રી પૂન્ય સાગરસુરભિઃ શ્રેયસેતુ શુભ
પાદુકા
૨૩૦. સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૬૪૭ શ્રી ભટ્ટારક શ્રી શ્રી વિજયપ્રભસૂરિશ્વર પટ્ટ પ્રભાકર ભટ્ટારક શ્રી પં શ્રી શ્રી જ્ઞાનવિમલ સુરિશ્વર પાદુકૈન્યે નમઃ પ્રતિષ્ઠિત ભ, શ્રી. ૫ શ્રી સાભાગ્યસાગર સૂરિભિઃ શ્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com