________________
પ
ઉપર ચામુખજી આબુનું ચિત્ર છે તથા સમેતશિખરનુ ચિત્ર છે. ડાખી ખાજીએ અષ્ટાપદનુ ચિત્ર છે, તથા નીચે સિદ્ધગીરી અને ગીરનારનાં ચિત્રો છે) એમ કરી પાંચ તીર્થોનાં ચિત્રો છે આ પટ પંચધાતુને છે. ( આ પને મળતા પટ સુરતમાં પડાળની પાળના દેરાસરમાં પણ છે. ) (ભેાંયરામાં પટ.)
૨૨૫. વત્ ૧૭૮૪ વર્ષ મહા સુદી ૧૦ પુષે શ્રી શ્રીમાલી જ્ઞાતીય શ્રી સુરતિ વાસ્તવ્ય મા. ઇંદ્રાણીના સ્થા સ્વ. શ્રેયા ચતુવિસતિ જિનપદ્મકારાપિત પ્રતિષ્ઠિત : શ્રી વૃદ્ધ તપાગચ્છાધિરાજ. ભ. શ્રી વૃદ્ધ સાગરસૂરિ રાજ્યે
એ શ્રી જીનચંદ્ર–લિ. શુભ મસ્તુ ( મથાળે ૨૪તીર્થંકરનાં મિત્ર કાતરેલાં છે. વચમાં સમેાસરણના ઘાટ છે સઉથી નીચે સિદ્ધચક્રને આકાર કાતરેલા છે જમણી ખાજીના પાસા પર વીસ પગલા કાતરેલાં છે (ચાર ચારની હારમાં) પગલાની નીચેનાં ભાગમાં એક હાથી કોતરેલા છે અને તેની માઝુમાં પગલાં છે. )
(ભાંયરામાં પાદુકા,)
૨૨૬. સવત્ ૧૮૩૩ વર્ષ માઘ સુદિ ૫ દિને બુધવાર સહુ સકલ પર તપસ ધન સ્થિતિ વસત પા વિનીતવિજયગણિ તપચરગુારવિંદ મધુકર પ. દેત્ર વિજયણ પાદુકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com