________________
૭
( જ્ઞાનિવમલ સરની પાદુકા તથા દેરી-શુભ પ. દેરાસરના બહારના ભાગમાં આરડીમાં છે. )
આ દેરાના તાકીદે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે.
આ પાદુકા ઉપરથી એમ લાગે છે કે જ્ઞાનવિમલસૂરિ ૧૭૮૨ માં કાલ કરી ગયા હાવા જોઇએ. તેમના ગુરૂ વિજ યપ્રભસૂરિ થઇ ગયા. અને તેમના શિષ્યમાં અથવા અનુચાયીમાં સૌભાગ્યસાગર સૂરિ થઈ ગયા.
આ દેરાસરમાં સ. ૧૮૧૫ ની ઘણી પ્રતિમાઓ જોવામાં આવે છે તેમજ જ્ઞાનવિમલસૂરિના વખતની તથા વિજ્યદાન સિરના વખતની તથા ઉદયસાગરના વખતની પ્રતિમાઓ પણ ઘણી છે.
એ ઉપરાંત આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના છે તેને સારૂ ચામુખે-ચાર પ્રતિમા એકી રાાથે બેડેલી લગભગ બે ડઝન છે તથા ગેર્ પતિ અથવા ખીજી પત ઉપર પ્રતિમાએ ચાચુખા છે-એવી ચાર પ્રતિમાઓ છે તથા હાડી આકારની ધાતુની ચીપે જેના વચલા ભાગમાં પ્રતિમા છે એવી પશુ પ્રતિમાઓ છે.
૨૩૧. (સુરત જીલ્લાના ગામ એરપાર્ડનુ શાંતિનાથ જીનું દેરાસર) સંવત્ ૧૫૭૧ વર્ષે આસવસ શ્રી આ ગાત્ર સ. સૂરા પુત્ર શાહ સાર ંગ ભાગે સારંગદે પુત્ર
રાિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com