________________
- પીપુરા અને નાણાવટ (જેના સંબંધમાં જે કાયા ઉપલબ્ધ એમ છે તે પ્રથમ જણાવવામાં આવેલ છે એ સજ એ છે
સ્થલનું અર્થ રહસ્ય આપી રહ્યા છે, અને એ સ્થાને સુરતના નનનનની ઉપજ આપી શકાય. ત્યાર પણ છેસરખર વૈભકાન્વિત મકાનો સ્વષ્ટિની કામ કરે છેસાધવાડીના એ પુસ્માલી માલીઓ સાત સિંચન વડે વાડીને વિકરાર કરે છે. જાણે ગુનદર્શનાર્થજ લાની તેમ ત્યાં મામાના નામ પશુ એવાંજ. ક્ષત્રીમના વંશજો છીએ એવું સતત સ્મરણ રાખવાજ હાયની તેમ એસવાલ મોહલ્લો વિગેરે નામ છે.
આજજ આવી દિરમૃદ્ધિ છે એમ નથી. અસલથી જ છે. પરમપૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ વિનયવિજયજી જૈન મેધદૂત (ઈન્દુદત) માં સુરતના ગોપીપુરાના વૈભવને નીચે મુજબ વર્ણવે છે –
ગોપીપુરામાં શ્રાવકને એક મેટો. ઉપાશ્રય છે તેમાં વસતા શ્રાવના લક્ષ્મીના ભંડારો કૈલાસ પર્વતની તુલ્ય છે. દેવગુર ધર્મની અભિરૂચીવાળા તે શ્રાવકે વિપુલ વૈભવશાળી છે. જગતને માનનીય છે. આકાશમાં ચંદ્રની જેમ ગોપીપુરામાં આ ઉપાશ્રય શોભે છે કે જેની ભીતિમાં ફાટીક જડેલાં છે, જેને પ્રકાશ કેટરીમાં પડે છે. તે ઉપાશ્રયના દરવાજા આગળ શ્રાવકેના અનેક રથ-હાથી-ઘેલા વિગેરે હાજર હોય છે કે જે ઠાઠમાઠથી તેઓ વ્યાખ્યાન સાંભળવા આવે છે વિગેરે...'
અએવ સદૈવ ઋદ્ધિમાન એ લાઓને સુરતના નંદનવન ગણી શકાય.
જિનેશ્વર ભગવાનના સુંદર ચિત્યે પણ આ લતામાં જ વિશેષતઃ આવેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com