SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ – શિખરિણા છેદ – विजेतव्या लका चरणतरणीयो जलनिधि विपक्षः पौलस्त्यो रकमुक्सिहावाश्चकपचः तथाप्येकोरामः सकल मजयं द्राक्षसकुल કિસિંદિરને વતિમાં રોપ . ભાવાર્થજતાની લંકા જેવી નગરી છે. આ વી રહેલો રાક પગવો, તરવા છે, શત્રુ દશામુખાધર વણ છે, સમભૂમિમાં સહાય કરનાર સૈન્યમ વદરાએ છે તે પણ એક બે આખા રાક્ષસ કુલને જીત્યું. એટલે રહસ્ય એ છે કે મહાપુરૂષને માટે કાર્યસિદ્ધિ ઉપકરણોમાં–સામગ્રીમાં કે તેની વિશાલતામાં નથી પણ સત્ત્વમાં છે. શ્રી રામચંદ્રના એ યોગાન લટકાળા કવિ મેહનવિજયજીએ પણ સતી નર્મદાનો રાસમાં ગાયેલ છે કે દાનવરાય અટંકી વંકા, સૂર પણ ધરતા શંકા; - દણએ કા કા કવિ પંકા. અએવ કાર્યસિદ્ધિ પુરૂષાર્થમાં છે. સુરતની આ બધી વૈભવવાડીનું વિશેષતઃ કયાં દર્શન થાય? કયા વિભાગમાં દ્રષ્ટિગોચર થાય છે જેને આપણે સુરતનું પણ નંદનવ કહી શકીએ. વનમાં વન ને વનમાં વનની વાતમાં કાંઈ વિય થવા જેવું નથી. - એક હિંદી કવિ કહે છે કે- તત્ત્વ વિનેલી બાતમેં, બત બતમે બાત; *જયું કેલે કે પાત, પાત પામેં પાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy