________________
– શિખરિણા છેદ – विजेतव्या लका चरणतरणीयो जलनिधि विपक्षः पौलस्त्यो रकमुक्सिहावाश्चकपचः तथाप्येकोरामः सकल मजयं द्राक्षसकुल કિસિંદિરને વતિમાં રોપ .
ભાવાર્થજતાની લંકા જેવી નગરી છે. આ વી રહેલો રાક પગવો, તરવા છે, શત્રુ દશામુખાધર વણ છે, સમભૂમિમાં સહાય કરનાર સૈન્યમ વદરાએ છે તે પણ એક બે આખા રાક્ષસ કુલને જીત્યું. એટલે રહસ્ય એ છે કે મહાપુરૂષને માટે કાર્યસિદ્ધિ ઉપકરણોમાં–સામગ્રીમાં કે તેની વિશાલતામાં નથી પણ સત્ત્વમાં છે. શ્રી રામચંદ્રના એ યોગાન લટકાળા કવિ મેહનવિજયજીએ પણ સતી નર્મદાનો રાસમાં ગાયેલ છે કે
દાનવરાય અટંકી વંકા, સૂર પણ ધરતા શંકા; - દણએ
કા કા કવિ પંકા. અએવ કાર્યસિદ્ધિ પુરૂષાર્થમાં છે.
સુરતની આ બધી વૈભવવાડીનું વિશેષતઃ કયાં દર્શન થાય? કયા વિભાગમાં દ્રષ્ટિગોચર થાય છે જેને આપણે સુરતનું પણ નંદનવ કહી શકીએ. વનમાં વન ને વનમાં વનની વાતમાં કાંઈ વિય થવા જેવું નથી.
- એક હિંદી કવિ કહે છે કે- તત્ત્વ વિનેલી બાતમેં, બત બતમે બાત;
*જયું કેલે કે પાત, પાત પામેં પાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com