________________
૫
જિનગુણુ સમ નિજગુગુ અવધારી જિનપ્રતિમા સુખકારીજી; ઉપાદાનમાહે: સુવિચારી નિમત્ય સખલ ઉપગારીજી. ઇ. દ્ કટુકગછે. કલ્યાણ વિરાજે સાહા લહુજી ગુણચંદાજી: ચૈાભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિણુ દાજી; ઇ૦ ૭ સંવત સતર ત્રાણ્યા વરસે રહી સૂરત ચામાસેજી; માસિર વિક્રે દશમી ગુરૂવારે રચીઉ સ્તવન ઉલ્લાસેજી. ઇ૦૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયયાસૂરિરાજેજી; સાહા લાલચ દંતણા આગ્રહથી રચના અધિક વિરાજેજી, ઇ૰ ૯ અધિક ઉછજે હાય એહમાં શુદ્ધ કરયા કવિરાયાજી; ઈ સાહાજી લાધેા કરે સૂરતમાં ચૈહરષસુજિનગુણુગાયાજીઈ ૧૦
ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનુ સ્તવન સંપૂર્ણ સગાથા ૮૧ શ્રીસુરતમણે દેહરા ૧૦ છે. દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેકી ગણતા૩૭૮ પંચતીરથીની ૫ ચાવીસવટાની ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલ ચૌમુષ સર્વે થઇને ૧૦૪૧ ૭૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com