________________
એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજેરે; વ્યાસીમિમ સર્વે થઇ જિનમંદીરમાંહે છાજેરે. શ્રીજિન॰ ત્રીજે શ્રીધનાથને દેહરામાંહે સુણા સતારે;
સુરજમંડણુ પાસજી ભૂયરામાંડે. ભગવતારે. શ્રીજિન॰ ચેાવીસત્રિમ પાષાણમે સાત રતનમે' દીપેરે; એસા સીતેર ધાતુમે નિરષતાનયન ન છીપેરે. શ્રીજિન . ચેાથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસમિત્ર પાષાણુમે પૂજતાં પાતક મેટયારે. શ્રીજિન૦ ૯ ચાવીસવટા પંચતીરથી એકલમલ પટ જાણેારે; એકસા ઇકે!તેર ધાતુમે સર્વ સખ્યાયે પ્રમાણેારે. શ્રીજિન૰૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનમિષ અતિસેાહેર
પાંચ પ્રભૂ પાષાણમે નિરયતા વિમન મેહેરે. શ્રીજિન૰૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારા રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો રે. શ્રીજિન૦ ૧૨ શ્રીઘરઘર દેરાસરતણી હવે કહું સંધ્યા તેહારે, સુરા રતનના ઘરથકી પંચાતેર તે જેહા રે. શ્રીજિન૦ ૧૩ તિહાં જિનમિત્ર સાહામણા ધાતુમે પાષાણેારે; સર્વ થઇ સવાપાંચસે વાંદા ચતુર સુજાણેારે; શ્રીજિન૦ ૧૪ ઢાલ પ્રથમ પૂરી થઇ પુરા કહ્યા પાંચ પ્રસાદે રે; સાહાજીલાધા કહે નિત્યપ્રતે રણુઅણુ ઘટાનાદારે. શ્રીજિન૦ ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
७
www.umaragyanbhandar.com