________________
कटुकमतीयलाधासाहविरचित्त.
सूरत चैत्यपरिपाटी. પ્રણમી પાસ નિણંદના ચરણકમલ ચિત લાય; રચના ચૈત્યપ્રવાડની રચનુ સુગુરૂ પસાય. સુરતબંદીરમેં આ છે જિહાં જિહાં જિનવિહાર નામ ઠામ કહી દાવવું તે સુગુ નરનાર.
હાલ પ્રથમ,
ચતુર સનેહી મેહના, એ દેશી. સુરતનગર સોહામણું સહમણું જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરવંતા ઉપને અધિક આલ્હાદો રે. ૧ શ્રીનિબંબ જોહારીયે ધારી જિનમુખ ચંદો રે, તારી આતમ આપણે વારીયે ભવદુખફેદે રે. શ્રીજિન ૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચે ય ઉદારે રે; બિબ ચર આરસમેં ધાતુમય ચિત ધારે છે. શ્રીજિન ૩ એકલમલ પંચતીરથી પાટલી નેં પટ જાણું રે; સર્વથઈ શતકેયને બેહોત્તર અધિક વષાણું રે, શ્રીજિન૪ આજે શ્રી શાંતિનાથને દેહરે શ્રીજગદીસે રે; દ્વાદસબિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસેરે. શ્રીજિન પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com