________________
આપ્યાં, પરંતુ પ્રત્યેક દેરાસર કયા કયા પુરામાં આવ્યું તે, પુરામાં કેટલાં મહેણાં દેરાસરે અને કેટલાં ઘર દેરાસરે છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની મૂર્તિની, પંચતીથી, પટ, પાટલી અને સિદ્ધચક વિગેરેની પણ સંખ્યા બતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાળની અંતે બે દૂહા આપી એક એક ઢાળમાં વર્ણવેલ મંદિર, ઘર દેરાસરો અને જિનબિંબની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળમાં કવિએ સૂરતમાં-સૂરત અને પરનાં મંદિરોનું વર્ણન કર્યું છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ મંદિરે, અને બિંબની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે
“સુરતમાં ત્રણ ભૂયર દેહરાં દશ શ્રીકાર; દયસય પણતીસ છે દેહરાસર મનોહાર. ૧ સરવાલે સરવે થઈ બિંબ સંધ્યા કહું તે; તીન હજાર નવસે અધિક બહેતર પ્રણમું તેહ. ૨
(પૃ ૬૭) એટલે કે-૧૦ ડેટા દેશું, ૨૩૫ ઘરદેરાસરો અને ૩૯૭૨ જિન બિબે સુરતમાં હતાં.
ચોથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિંબ વિગેરેની સંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીર્થમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે. તે આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com