________________
પ્રકરણ ૧ લુ.
હિંદ અને યુરોપઆદી દેશેામાં જૈન સાહિત્યના મહાન પ્રચારક તરીકે પ્રસિદ્ધ થયેલાં સ્વ. સુપ્રસિદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મ સૂરિજી મહારાજ સાષીત ‘પ્રાચિન તિર્થંમાલા સંગ્રહ ભાગ ૧લામાં’ સુરતની પ્રાચીન ચૈત્ય પરિપાટીએ આપવામાં આવી છે તે અક્ષરશ: અત્રે આપીએ છીએ:સુરતઃ—
શહેરનાં મંદિરાનુ વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાઆમાં એ તીથ માળાઓ છે. એક કટૂંકમતીય ૧લાયા શાહ વિરચિત ‘સુરતચૈત્યપરિપાટી,' અને બીજી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત ‘સુર્યપુરચૈત્યપરિપાટી,’ લાધાશાહે આ સૂરતચૈત્યપરિપાટી' સ. ૧૭૩ના માગશર વદિ ૧૦ ના દિવસે સૂરતમાં ચેામાસુ રહીને મનાવી છે. કવિ લાધાએ સૂરતના દેરાસરાનાં નામેાજ માત્ર નથી
૧ આજ લાધાશાહે વિ. સ. ૧૭૯૫માં શિવચંદ્રજીના રાસ અનાવ્યા છે. આ રાસમાં વિ પેાતાને ગુચ્છના ગચ્છપતિ તરીકે પેાતે ઓળખાવે છે:-~~
“કડ્ડયામતિ ગચ્છપતિ સાહજી લાધેા કવિરાયઃ તિણે રાસ રચ્યા એ સુષુત ભણુત સુખ થાય” (મારી પાસેના પ્રશસ્તિ સંગ્રહમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com