________________
ઓ
ની જાહેર ખબર નીચે મુજ –
જાહેર ખબર.
આ થકી હિન્દુસ્થાનના તમામ શ્વેતામ્બર સંઘને જણાવવામાં આવે છે કે જે જે ગામનાં બેતામ્બર મન્દિરામાં કેસર–બરાસની અગવડ હોય, તે મદિરને માટે તમારી પાસેથી નીચે જણાવે શીરનામાથી કેશર–બરાસ ભેટ મંગાવી લેવાં. મહેરબાની કરી કોઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તસ્દી લેવી નહિ, પરતું નીચલે ઠેકાણેથી આવી લઈ જવું.
સવે સાધુ-મુનિરાજોને વિનંતિ સહિત વિદિત કરવાનું કે, આપશ્રીઓના વિહારમાં જે જે ગામના મન્દિરેમાં કેસર-બરસની અગવડ હોય તે તે જગ્યાએ નીચલે ઠેકારીથી કેસર–બરાંસ ભેટ મંગાવવાનો ઉપદેશ કરવા તસ્દી લેવી.
ઠેકાણું -- શા, નગીનભાઇ ઘેલાભાઈ ઝવેરી. ૯૮, ત્રીજે ભથવાડે, ભુલેશ્વર-મુંબઈ. ૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com