________________
પદ્મ
પ્રિય વાંચકવૃંદ ! સુરતવાસીઓએ માત્ર સુરતમાંજ ધનના સ ્વ્યય કર્યો છે એમ નથી પણ સુરત બહાર પણ એમનાં સ્મરણા ઝળહળી રહ્યાં છે. સુરત બહાર જૈન જૈનેતર માટે એમના દાનપ્રવાહ ઘણા છે પણ અત્રે તેા માત્ર શ્રી જિનાલયપૂરતી વાત છે તેથી તેને અંગેજ વાત છે.
શ્રી શત્રુંજયતી પર સુરતવાળા શેઠ સામચંદ્ર થાચ દે સમવસરણુની રચનાવાળુ શ્રી વીરપ્રભુનું દેરૂં બંધાવ્યુ. વીર્ સંવત ૨૨૫૮ વિક્રમ સંવત ૧૭૮૮ (જુએ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ ભાગ ૧ પાનું ૩૯૭.)
શ્રી શત્રુંજય પર સુરતવાળાએ શ્રી આદિનાથજી ભગવાનની પાદુકાજી સ્થાપન કરી. વીર્સવત્ ૨૨૬૨ વિક્રમ સંવત્ ૧૯૯૨ (જીઆ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ, ભાગ ૨ જો, પાનુ ૧૫૬)
(એજ ઇતિહાસના પાને ૧પ૭માં જીએઃ—)
શ્રી સુરતવાળા શેઠ ઈચ્છાભાઈ એ શત્રુંજય પર ઈચ્છાકુડ બંધાબ્યા. વીર સંવત ૨૨૩૧. વિક્રમ સંવત્ ૧૮૬૧.
શ્રી મેાતીશાહ શેઠે શ્રી શત્રુંજય પર કુતાસરના ખાડા પુરી તે પર વિશાળ ટુંક બાંધી તથા અંજનશલાકા કરાવી, વીર સંવત ૨૩૬૩ વિક્રમ સંવત્ ૧૮૮૩ (જીએ પાનું ૫૭.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com