________________
૪૭
શ્રી સુરત ધરમચંદ ઉદયચંદ જેન જીર્ણોધ્ધાર ફંડ.
[ આ જીર્ણોદ્વાર ફંડ સુરતવાસીઓએ સ્થાપ્યું છે. ]
ફંડના ઇતિહાસ—આ કુંડની સ્થાપના શ્રીમદ્ મેાહનલાલજી મહારાજના શિષ્ય મુનિશ્રી હરખમુનિજીને ગણિપદ આપ્યું તે પ્રસંગે થઈ હતી. સવત ૧૯૫૮ માં કારતક વદી ૨ ને બુધવારે આ કુંડ અસ્તિત્વમાં આવ્યું, આ કુંડ તરફથી થતા કાર્યના અવારનવાર રીપોર્ટ બહાર પડયા છે.
કુંડના ઉદ્દેશ—સુરત અને સુરત જીલ્લાના તમામ દેરાસરાની મુલ્યાંસ્થત સ્થિતિ જળવાઈ રહે, તે માટે જીણુ દેરાસરાને યોગ્ય મદદ આપી જૅમની પવિત્રતા અને અસ્તિત્વ ટકાવી રાખી જેમાનાં પ્રાચીન ગૌરવનું સંરક્ષણ કરવાતા આ કુંડના ઉદ્દેશ છે. આ રીતે
આ કડે જૈન સમાજની ઉત્તમ સેવા બજાવી છે. હજુ પણ આ ક્રૂડને વધારી અખીલ ભારતીય જીર્ણોદ્ધાર કુંડ બનાવવાની ભાવના તેના કા વાર્ષકાને હશે જ. શાસનદેવ એ ભાવના બર લાવવાને સૌને શક્તિ બક્ષે. એજ પ્રાર્થના.
આ કુંડની વ્યવસ્થા માટે એક ટ્રસ્ટ મંડળ નીમવામાં આવ્યું છે. આ કુંડની પ્રગતિ અને સંગીન કાર્ય તેના ટ્રસ્ટ મ`ડળના ઉત્સાહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com