SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્નને જ આભારી છે. આ 'ડના મેનેજી ંગ ટ્રસ્ટી તરીકે શેઠ જીવણું ધરમચંદ ઉત્સાહપૂર્ણાંક કાર્યાં કરે છે. જૈન જીર્ણોદ્ધાર કુંડ તરફથી તે ખાતે સંવત ૧૯૮૨ ના આસા વદી અમાસ સુધીમાં ખરચાયલી રકમ. ૨૩૦૦) સુરત સૈયદપરાના શ્રી નંદીશ્વરદીપના દેરાસરમાં. ૫૦૦૦) સુરત દેશાઇપાળના શ્રી ચૌમુખજીના દેરાસરછમાં. ૧૩૦૦) સુરત સેાની કળીઆના શ્રી વિમલનાથજીના દેરાસરજીમાં. ૧૮૦૦) શાહપુરના શ્રી ચિંતામણીજીના દેરાસરછમાં. ૯૦૦) નાણાવટ હનુમાનની પેાળમાં શ્રી અજીતનાથજીના દેરાસરજીમાં. ૧૮૦૦) સુરત ગેાપીપુરાના શ્રી આદીશ્વરજી ભગવાનના દેરાસ૭માં ૩૦૦૦) એવારે કાંડાના શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરજીમાં. ૧૩૦૦) ગાળશેરીના શ્રી ચંદ્રપ્રભુજી ભગવાનના દેરાસરછમાં. ૪૦૦) નાણાવટ–તાળાવાળી પોળમાં શ્રી અજીત નાથજીના ** "" "" ܝܕ દેરાસરજીમાં. ૨૫૦૦) સુરત ગેાપીપુરાના લાલીના દેરાસરજીમાં. . ૧૫૦૦) ગેાપીપુરાના ઓસવાળ મહેાલાના શ્રી ઉમરવાડી પામનાથજીના દેરાસરજીમાં. ૪૫૦૦) સુરત ગેાપીપુરા કાયચ મહેાલામાં શ્રી શાંતિનાથજી ભગવા નના દેરાસરજીમાં. ૧૦૦૦) સુરત દેશાઈ પાળના શ્રી સુવિધિનાથજીના દેરાસરમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy