________________
૧૪. કબુતરખાના-શેઠ કસ્તુરચંદ કાશીદાસને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ' ૧૫. શેઠ કસ્તુરભાઈ મગનલાલ ટોપીવાળાને ત્યાં. જેના
મૂળ નાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ છે. ૧૬. , શેઠ સાકરચંદ સવાઈચંદને ત્યાં. જેના મૂળ નાયક
શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૭. ઓવારા કાઠ-શેઠ અમરચંદ કરમચંદને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૮. તાળાવાળી પળ-શેઠ નવલચંદ ઘેલાભાઈને ત્યાં, જ્યાં
મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૯. શેઠ મોતીચંદ કલ્યાણચંદને ત્યાં, જયાં
મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાન છે. ૨૦ , શેઠ મરધુભાઈ ભાણુભાઈને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. ૨૧. નવલશાના કંઠે–શેઠ નાનચંદ રાયચંદ સરસવાળાને ત્યાં,
જ્યાં મૂળ નાયક શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન છે. ૨૨. નાણાવટ–શેઠ જેચંદ કચરાને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી
* આદીશ્વર ભગવાન છે. ૨૩. , શેઠ નાનચંદ પાનાચંદને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી
ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન છે. ૨૪. કાણા કચરાની પળ-શેઠ આણંદચંદ મેલાપચંદને ત્યાં. આ ચા સંબંધી શ્રી દિપવિજયજી પોતાની ગઝલમાં લલકારે
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com