________________
આ છબી મોહનલાલજી મહારાજની છે જેમના સદુપદેશથી -ઇનપ્રસાદ તૈયાર થયું છે.
આ રીતે શ્રી સુરતમાં મોટાં, ભવ્ય, સુંદર, સ્મૃદ્ધિમાન ૪૮ દેરાસરજી છે. તે સિવાય ઘર દેરાસરે છે જેની નોંધ નીચે મુજબ.
- ગોપીપુરા. ૧. મેટો રસ્તો શા. ખીમચંદ સરૂપચંદને ત્યાં ૨. કાચ મહોલ્લે-ભણશાલીને ત્યાં ૩. , . શા. માણેકચંદ ઝવેચંદને ત્યાં
શા.સરૂપચંદ સાકરચંદને ત્યાં એસવાલ મહેલ્લો–શા રૂપચંદ દેવચંદને ત્યાં
શા. નથુશા હીરચંદને ત્યાં , , શા. તલકચંદ મેલાપચંદને ત્યાં ૮. , , શા. રૂપભાઈ હીરાચંદને ત્યાં
, શા. દીપાભાઈ ભેટને ત્યાં ૧૦. અદાલતશા ખીમચંદ મેલાપચંદને ત્યાં ૧૧. ઝાંપા બજાર 8
ખરા . શેઠ ચુનીલાલ કલ્યાણચંદને ત્યાં ૧૨. વડાચૌટા પંડળની પિળ-શેઠ હેમચંદ પાનાચંદને ત્યાં
જેના મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાન છે. આ ઘર મૂળ ખીમા રેઢાનું છે. મૂળ નાયકની પ્રતિમા ૧૫૧૬
માં ભરાયેલી છે. ૧૩. વડા ચૌટા પંડાલની પળ-શેઠ સુરચંદ પુરૂષોત્તમદાસ બદા
મને ત્યાં. જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે.
g ܚܿ ; * ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com