________________
૩૭:
ધ્વજા દંડ પરનો લેખ..
સંવત ૧૯૬પ ના ભાદરવા વદ બીજ વાર શુકે સ્વર્ગવાસી શેઠ ભગવાનદાસ ભૂખણદાસ નાણાવટીના સ્મરણાર્થે આ વજા દંડ. તેઓના પુત્રો શા. લાલભાઈ તથા ચુનીલાલે દાદા સાહેબને બંધાવી: અર્પણ કર્યો છે. સુરત–વાડી ફલીયા. ૪૨, શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
નામ-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. .
સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયક-શ્રી સુપાર્શ્વનાથ ભગવાન. .
વહીવટદાર–દયાચંદ ચુનીલાલ. ૪૩. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર
નામ–શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયકશ્રી આદીશ્વરજી ભગવાન. પ્રભુજીની બેઠક નીચેનો લેખ.
શ્રી શ્રી ૧૦૮ શ્રી રીખવદેવ સ્વામીજીના દેરાસર સંવત ૧૯૨૧ ના વૈશાખ સુદ ૧૩ વાર સોમ પ્રતિષ્ઠિત શાહ ઘેલાભાઈ રાયચંદ જાતે દશાશ્રીમાળી ગભરામાં આરસના પીઠ પબાસણ કરાવી બીજે પાટડે શ્રી મંદીરસ્વામી સ્થાપિત સંવત ૧૯૫૫ ચૈત્ર વદ ૩ શુક્રવાર ૪૪. શ્રી ગેડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર,
નામથી ગેડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ-ગોળ શેરી. મૂળનાયક-શ્રી ગેડી પાર્શ્વનાથજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com