________________
વહીવટદારશેઠ ચુનીલાલ બાલુભાઈ.
પહેલી પ્રતિષ્ઠા. સંવત ૧૯૪૮ માં થઇ હતી. છણે હાર થયો ત્યારે બીજી પ્રતિષ્ઠા સંવત ૧૯૮૩ મા મહાક સુધી ૬
પ્રભુજીને ગાદીનન કરન-ઈ ચુનીલાલ બાબુભાઈ તથા શેઠ મગનલાલ રણછોડદાસ.
બંધાવનાર–શ્રી એ છે સ્થિતિ સારી
જરૂરીયાતમાં કેસરની જરૂર છે. ૪૫. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસરે,
નામ-શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ–ગોળ શેરી મૂળનાયક–શ્રી ચંદ્રપ્રભુજી બંધાવનાર-બાઈ નેમીકુ વર સ્થિતિ–સારી આ દેરાસરજીમાં કેસરની જરૂર છે. વહીવટદાર–શેઠ ચુનીલાલ બાલુભાઈ દેશસરછ પર લેખ. સંવત ૧૯૪૬ ના વર્ષે શ્રાવણ સુદી છઠ ને વાર બુધ
આ દેરાસર શા. રૂ૫ચંદ રાયચંદની છોકરી બાઈ નેમીકુંવરે બંધાવ્યું છે. આ દેરાસર ગેળશેરીના સંધને સ્વાધીન કર્યું છે અને મારા મુવા પછી જે કાંઈ મીલકત છે તે દેશસરજીની છે. ૪૬. શ્રી આદીશ્વરજીનું દેરાસર. (લાઈન્સ)
નામ-શ્રી આદીશ્વરજીનું દેરાસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com