________________
સ્થળ-નવાપુરા. મૂળનાયક—શ્રી શાંતિનાથ ભગવાન.
વહીવટદાર–શેઠ દલીચંદ વીરચંદ તથા શેડ હીરાલાલ મગનલાલ પારેખ.
સ્થિતિ સારી.
આ દેરાસર શ્રીસંઘે બંધાવેલ છે, અતિ પ્રાચીન છે. નીચે ભેયામાં મૂળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. ભૈયાને જીર્ણોદ્ધાર શેઠ લખમાજી જીવણજીના નામથી શેઠ દલીચંદ વીરચંદે ૧૯૬૩ માં કરાવ્યું.
દેસશત્ની સાથે ઉપાશ્રય પણ છે. નીચે બેયરને લેખ–
સંવત ૧૯૬૩ ના પિષ માસમાં શા લખમાજી જીવણજી તરફથી શ્રી શાંતિનાથ મહારાજના સેંયરાને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
આ દેરાસરજીના અંગે કવિ લાધાશા નીચે મુજબ વર્ણન કરે છે. નવાપુરા માંહે દેહરે ભવિ વંદેરે સોલરમાં શાંતિનાથ ભવિ વંદેરે ભૂયરામાહે દેહરે પ્રભુ ભેટીઆ ભવિ વંદરે મૂલનાયક જગનાથ ભવિ વંદોરે ત્રણું બિંબ પાષાણુમે ભવિ વંદેરે ધાતુમે નવસારી ભવિ વદરે દ્વાદશ બિંબ જેહારતાં ભવિ વદરે ઉપને હરખ અપાર ભવિ વદરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com