________________
સીસમરામપુરા મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામીજી વહીવટદાર-શેઠ ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા હીરાચંદ મુળચંદ સ્થિતિ–સારી. પ્રતિષ્ઠાનો લેખ
સંવત ૧૯૬૯ ના વૈશાખ સુદ ત્રીજ શુક્ર વીર સંવત ૨૪૩૯ વર્ષે વૈશાખ માસે શુકલ પક્ષે તૃતીયા તિથે શુક્રવાસરે શુભમુહુર્ત પૂજ્યપાદ શ્રી સૂરિઆનંદવિજયજી (આત્મારામજી) પ્રશિષ્ય શ્રી વલ્લભવિજયા ભિધાને ઇદં શ્રી વાસુપૂજ્ય સ્વામી બિંબ સ્થાપિત સંવત ૧૯૬૯
જમણી બાજુનો લેખ
શીતલનાથજી ભગવાન પધરાવનાર શા- અમર્યાદ વી. પરમાર, તરફથી બાઈ રતન. સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદી ૩ વાર શુક્ર.
ડાબી બાજુને લેખ. શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવનાર શા. ખીમચંદ ડાહ્યાભાઈ તથા હરજીભાઈ ડાહ્યાભાઈ તરફથી ઉમેદવ્યંદ ખીમચંઈ તથા પુનમચંદ રવજી સંવત ૧૯૬૯
ગેખલાપરનો લેખ.
શ્રી સંભવનાથજી ભગત પધરાવનાર છે. તેજાજી નેમાજી સંવત ૨૦૬૯ ના વૈશાખ સુદી ૩ને વાર શુક
શ્રી મલ્લીનાથજી ભગવાન ધરાવનાર બાઈ અંબા તે જ. મલચંદ ધનજીની વિધવા સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદ ૩ વાર શુ. ૩૯. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર
નામ–શ્રી શાંતિસમજી ભગવાનનું દેરાસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com