________________
૩. સંવત. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૦ ગુરૂ બાઈ મણીર તે
શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. ૩૬. શ્રી તલકચં માસ્તરનું દેરાસર.
નામ–શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર સ્થળ-દેશાઈ પિળ. મૂળનાયક–શ્રી પાર્શ્વનાથ ભગવાન બંધાવનાર-તલકચંદ માણેકચંદ માસ્ત વહીવટદાર-માસ્તરના કુટુંબના
ખાનગી દેરાસર ચંદન બાગ નામની પિતાની વાડીમાં છે. ૩૭. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. (નાનપુરા)
નામ–ચંદ્રપ્રભુજીનું દેરાસર સ્થળ-નાનપુરા મૂળ નાયક-શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન ! વહીવટદાર-ટ્રસ્ટીમંડળ.
આ દેરાસર ઘણું જુનું છે, છ છે, જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
ગોખલા ઉપરને લેખ,
શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઈચ્છાએ સંવત. ૧૫૬ ના માગશર સુદી ૬ વાર શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજ પાસે એ, ફૂછના બિંબની કરાવી છે. ૩૮. શ્રી વાસુપૂજ્ય સ્વામીજીનું દેરાસર
નામ–શ્રી વાસુપુજ્ય સ્વામીજીનું દેરાસર . .
:
સર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com