SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે ઘણા જુના વખતની છે. આરસ અને ઘાતુની મળીને એકંદર ૬૬ પ્રતિમાઓ છે. આ દેરાસરજીમાં જુદા જુદા ત્રણ દેરાસરે પધરાવવામાં આવ્યા છે. ' ૧૧. શા. જેચંદ સુખમલનું શ્રી સુવિધિનાથ ભગવાનનું મોટું દેરાસર. ૨. વખારવાળા ઉદેચંદ ઈચ્છાદનું શ્રી શાંતિનાથનું દેરાસર (મેટી આગ વખતે આવેલું માલુમ પડે છે.) ૩. નાનપરાના શા. પ્રેમચંદ પરશોતમના કુટુંબનું ઘર દેરાસર. પબાસનની છત્રી ઉપરના લેખ પરથી માલુમ પડે છે કે તે શ્રીમાલી ન્યાતના ચુનીલાલ છગનચંદ તરફથી કરાવવામાં આવ્યો છે. દેશાઈ પાળ ૩૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર, મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન. સ્થળ-દેશાઈ પિળ. વહીવટદાર-તાસવાળા મોતીચંદ હીરાચંદ સંવત ૧૯૬૪ માં સંધ તરફથી આ દેરાસર બંધાયું. પ્રભુજીને ગાદીનશન કરનાર શા. લલુભાઈ શીવચંદ. સ્થિતિ–સારી. આ દેરાસરછમાં આરસની બાવીસ પ્રતિમાઓ છે. ગોખલા પરના લેખ. સંવત ૧૯૫૬ ના વૈશાક સુદ ૬ ને શુક્ર તાસવાળા શીવચંદ સેમચંદના પુત્ર મોતીચંદની વતી લલ્લુભાઈએ પાર્શ્વનાથની - પ્રતિમા પધરાવી છે. ૨. સંવત ૧૯૫૧ ના વૈશાખ સુદ ૬ ભોમવાર તાસવાળા હીરાચંદ j... ફુલચંદના પુત્ર મંછુભાઇએ આદીશ્વરજી ભગવાન પધરાવ્યા છે. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy