SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જાર પછીની પ્રતિષ સંવત ૧૯૬૭ માં થઈ છે. બહારના દરવાજા પર લેખ ભીમલપ્રાગડ બ્રાહ્મણ શ્રીમતિ બાઇ ગગોકુંવર દેવી કલકત્તા વાળા શ્રા હિંમતરામ આદીતરામની પત્નિ-ચુનીલાલ અને ચુનીલાલનાં માતુશ્રી તરફથી આ જગા શ્રી વિમલનાથજી મહારાજને અર્પણ કરી છે. સંવત ૧૯૭૩. ૩૪, શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર) નામ–શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-દી દેશાઈ ળિ. મૂળનાયક-શ્રી સુવિધિનાથજી લગધીન. વહીવટદાર–શેઠ જીવણચંદ ધરમચંદ શેઠ બાલુભાઈ ખીમચંદ બંધાવનાર–ધનલાલ રૂપાલાલ. સ્થિતિ–સાધારણ જીવાત – સબસની પ્ર6િ સંવત ૧૮૫૦ ની આસપાસે. છણીધાર ત્યાર બાદ ચાર વખત થયા. એક સંવત ૧૯૧૯ માં, બી જે સંવત ૧૯૪૦ માં, ત્રીજે સંવત ૧૯૫૬ માં તથા ચોથે સવંત ૧૮૮૫ માં. સંવત ૧૯૫૬ માં આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ. આ દેરાસરજીમાં એક પ્રતિમા સંપ્રતિરાજાના વખત્ની છે. મૂળનાયકની પ્રતિમાં ઘણા જુના વખતની હેઝલેખ ઘસાઈ ગયો છે. વિમલગચ્છના અન્યાયના હાથે લાઇવશ્રીમાળી જાતિના એક બાઈએ શ્રી સુમતિનાથ ભગવાનની એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy