________________
બધાયનારે શો સંધ,
વહીવટદાર–શાં. જેચંદ કચરો, શા. હીરાલાલ વમળચંદ તથા શ. હમચંદ નગીનદાસ.
જરૂરીઆત—કેટલાક સુજ્ઞ પુરૂષોને બતાવતાં એમ કહે છે કે શ્રી મૂળનાયકની દૃષ્ટિમાં ફેર છે તે ફરી પ્રતિષ્ઠો કરવાની જરૂર છે.
શાહપુરે ૩૧. શ્રી ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
નામ–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–શાહપુર. મૂલનાયકશ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન વહીવટદાર–શેઠ અમરચંદ કરમચંદ. જીર્ણોદ્ધાર–સંવત ૧૯૫૮ માં થયે પ્રતિષ્ઠા કાયમ રહી છે.
જરૂરીયાત કેસર સુખડની જરૂર છે તેમ જ નક્સી કામમાં જીર્ણોદ્ધારની જરૂર છે.
આ દેરાસર વડી પિશાળગચ્છનું છે. હજુ સુધી તે ગચ્છવાળાએજ તેનો વહીવટ કર્યો છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. તેમાં લાકડામાં નકશી કામ ઘણું ઉત્તમ છે. તેના નમુના સુખડમાં કોતરાવી ઈગ્લાંડ દેશના મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યા છે. પેઈન્ટીંગ કામ પણ તેટલું જ સુંદર છે. જીર્ણોદ્ધાર સમયે બહુ કાળજીથી કામ કરાવવામાં આવ્યું હશે જેથી આજે આવી ઉત્તમ વસ્તુ અસ્તિત્વમાં રહી શકી છે. શ્રી કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યન ઓઈલ પિઈન્ટીંગ ફોટો પણ અતિ સુંદર છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે કઢાવી, મૂળનાયકજીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com