________________
૩. સંવત ૧૩ ની . આમ વખતે લે છે તેમ હાશ્ચમ માલમીલકતી કાર કઈ જ કરવું નહિ. પ્રભુજીના આભૂષ
લો એક દાબડે કેઈ ઉપાડી ગયેન્દ્ર, તે કલા આગળના ગેટ પાસેથી પન્નર દિવસે મળી આવ્યો. એકંદરે આ દેરાસર નાજુક છતાં રળીયામણું છે.. ગોખલા પરને લેખ
શ્રી સુરત જૈન દસા ઓસવાળ મિત્રમંડળ તરફથી આ ગાખલો કરાવી મુનિ મહારાજ શ્રી નીતિવિજયજીના પગલાં પધરાવવામાં આવ્યાં છે. આ દેરાસરમાં નકસીવાળું પિત્તલનું નાનું દેરાસર સુંદર છે.
તાણવટ ૨૯, શ્રી મહાવીર સ્વામીજીનું દેરાસર,
નામ–શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર સ્થળ-નાણાવટ, ભગવાન મથુરાને ખાંચે. મૂળનાયક—શ્રી મહાવીરસ્વામી ભગવાન. બંધાવનાર–તલકચંદ મોતીચંદ કચરા. વહીવટદાર–શેઠ ફકીરચંદ તલકચંદ. દેરાસરની સ્થિતિ સારી.
આ દેરાસરજીમાં આરસનું સમેસરણ બનાવેલું છે, જે ઘણું સુંદર, આકર્ષક અને જોવા લાયક છે. ૩૦. શ્રી અજીતનાથજી ભગવાનનું દેરાસર.
નામશ્રી અજીતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-નાણાવટ, હનુમાનની પિળ. મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com