________________
ગળાનો હાર ભગવાનને ચઢાવેલો બાદ સ્વમમાં તેમના પત્નિને ભગવાને દર્શન આપેલા ડાહ્યાભાઈ શેઠ ભગવાનના ગળામાં એ હાર જોઈ ઓળખી ગયા કે આ હાર તે ઘરનેજ છે. આ ચમત્કાર પછી સંધમાંથી પાછા આવ્યા બાદ શેઠે આ દેરાસર બંધાવ્યું છે.' ૨૮, શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર.
નામ-શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર
સ્થળ-વડોચૌટા ઓવારીકાંઠે. છે. મૂળનાયક-શ્રી આદીશ્વરજી ભગવાન.' બંધાવનાર-શ્રી સંઘ.
આ દેરાસરજીની સ્થિતિ સારી છે. મૂળ પ્રતિષ્ઠાની સાલની ખબર નથી. બીજી પ્રતિષ્ઠા ૧૯૨૨ શેઠ નગીનદાસ જેચંદના વખતમાં થઈ. ત્રીજી પ્રતિષ્ઠા ૧૯૭૨ માં શેઠ અને ચંદનગીનદાસના વખતમાં થઈ. ત્રીજી પ્રતિષ્ઠા આચાર્ય શ્રીમદ્ વિજયમેહન સૂરીશ્વરે કરાવી.
આને અંગે દંતકથા તથા ચમત્કાર વિષે. ૧ લગભગ પચાસેક વર્ષપર કઈ ચોર દેરાસરમાં ચોરી કરવા
આવેલ. આભૂષણોની ચોરી કરી પાછો જતો હતો પણ ત્યાં તે તેના પગ ખંભિત થઈ ગયા (ચેટી ગયા). એ દશામાં એ ચોરને સવારે પૂજારીએ દીઠે. લેકે ભેગા થયા, પછી તેના પગ છૂટા થયા-આભૂષણે લઈ લીધા અને ચારને
જવા દીધો. ૨. એ જ અરસામાં કોઈ રજસ્વલા બાઈ દેરાસરજીમાં ગયેલી. બીજા ગભારાના બારણા પાસે આવતાં એકદમ ભમરાઓ છૂટ્યા અને બાઈને દોડીને નાસવું પડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com