SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આપી લાવેલા તેની પ્રતિષ્ઠા શ્રીમાન મેહનલાલજી મહારાજ હસ્તક સંવત ૧૯૪૭ ના માગશર સુદ ત્રીજના રાજ કરી છે. આ દેરાસરમાં પ્રાતઃસ્મરણીય શ્રી વિજયાન દસૂરીશ્વરજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેમની નીચે પ્રવર્તક મહારાજ શ્રી કાંતિવિજયંજી મહારાજ તથા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિ છે. બાજુ પર શ્રીમદ્ વિજયકમલસૂરિજીની મૂર્તિ છે, તે પર લેખ છે. આ સ્થાપના પણ શેઠ માણેક મેલાપ દે તેમના ભાઈઓ સાથે કરાવી છે. મૂતિ પરના લેખ-~ અહં શ્રેષ્ડી આનંદચંદ્ર નનેન દીવાન શ્રી મેલાપ શ્રેણ પન્યાસ શ્રીમદ્ સંપતવિજય મુનિ ચતુરવિજયાપદેશાનશ્રીમદ્ વિજયકમલમૂરિ, પ્રવક શ્રી કાંતિવિજયજી, મુનિપ્રવર શ્રીમદ્ હું સવિજય આત્મના વાષિત સેવ્યમાના શ્રી તપગચ્છાચાય ન્યાયાંભાનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરાણાં આત્મારામ) મૂતિરિય કારિતા ચે સુરત ગાડી પાર્શ્વનાથ મંદિરે શ્રી પ્રવ`ક શ્રી કાંતિવિજય, મુનિશ્રી વિજયાભ્યામ પ્રતિષ્ઠાપિતા વીર સંવત. ૨૪૩૭ વિક્રમ સંવત. ૧૯૬૮ પાષ કૃષ્ણ ત્રીજ શુક્રવાર. આત્મસંવત ૨૧ (ફોટા અÖણ પત્ર સામે મુકવામાં આવ્યા છે.) આ દેરાસર પોતાનુ જ હાઈ અસલથી ખાનગી વહીવટ ચાલ્યા આવે છે. દેરાસરનું સમારકામ પણ શેઠ. મેલાપંચ’દ આનંદચંદ દીવાને પેાતાનાજ પૈસાથી કરાવેલ છે. આને અંગની તકથા આ દેરાસર ખેંધાવનાર ડાહ્યાભાઇ શેઠે સંવત ૧૮૬૨ માં મારવાડના ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના સંધ કાઢેલા, તેમણે પાતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy