________________
૨૩
મૂળનાયક શ્રી નેમિનાથજીની મૂર્તિ ચમત્કારી છે એમ લોક માન્યતા છે.
આ દેરાસરને અંગે કવિ લાધાશા નીચે મુજબ લખે છે, નેમીસર જિનદેહરે, પારેખ પ્રેમને પાસે ઉપરે શાંતિ સોહામણું, પ્રણમું અધિક ઉલ્લા સેરે, અધ ઉરધ સર્વે થઈ આરસમેં બીંબ પરે
ચુમોતેર પ્રભુ ધાતુમેં, તેહમાં નહિ સલસંચરે. ર૭ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
નામ–શ્રી ગેડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા. નગરશેઠની પિળ. મૂળનાયક-શ્રી ગેડીજી પાર્શ્વનાથ. વહીવટદાર-શેઠ માણેકચંદ મેલાપચંદ દીવાન.
મૂળ પ્રતિષ્ઠા ક્યારે થઈ તે ચેક્સ યાદ નથી છતાં મૂર્તિના લેખ પરથી માલુમ પડે છે કે સંવત. ૧૮૮૨ માં થઈ હોય. ત્યારપછી ફરી ભગવાનને ગાદીનશીન સંવત. ૧૯૭૨ ના માગશર સુદ ત્રીજના દિવસે શેઠ માણેકચંદ મેળાપચંદ તથા તેમના ભાઈઓએ તેમના પિતાશ્રીની ઈચ્છાનુસાર કર્યા.
બીજી વખત પ્રતિષ્ઠા કરાવનાર શ્રીમદ્ વિજયમહનસૂરિજી. બંધાવનાર–ડાહ્યાભાઈ લાલભાઈ નવલખા. સ્થિતિ સારી.
આ દેરાસરજીમાં પિત્તળનું ઘણું સુંદર સમવસરણ છે. તે શેઠ મેલાપચંદ આણદચંદ જેઓ સીરેહી (મારવાડ)ના દીવાન હતા તેઓ સીરેહી તાબે હજારી ગામના મહાવીર સ્વામીજીના દેરાસરમાંથી નકરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com