________________
- દેહરે શ્રી જિનપ્રણમતાં, પામી જે ભવપારે
આ દેરાસરને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ -લખે છે.
બીજાએ બીજાએ વિજ્યાપુંઅરૂએ
ગજગતિ ગજપતિ લંછણ સ્વામી તો નામિ સયલ સુષ સંપનઈએ જિતસ્ત્ર જિતસત્ર રાય મહાર
બીજાએ વિજ્યાપુંઅરૂએ.
બીજા તે વિજ્યાકું અર જિનવર નયર સુરતિ સોહ એ પ્રભુતણી મૂરતિ કષ્ટ ચૂરતિ ભાવિકનાં મન મોહ એ જિનવદન સુંદર સુરપુરંદર દેતીમનિ આણંદ જિમ કમળ વિસઈ દેષિ નિકર કુમુદ જિમ નવચંદએ
આ દેરાસરમાં રંગમંડપ મેટો અને સારે છે. ૨૬, શ્રી નેમિનાથજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી નેમીનાથજી ભગવાનનું દેરાસર.
સ્થળ-વડાચૌટા, પંડોલની પિળ. મૂળનાયક-શ્રી નેમીનાથજી ભગવાન. વહીવટદાર-શેઠ સુરચંદ પર તમદાસ બદામી.
શેઠ ફકીરચંદ નાનાભાઈ,
સ્થિતિ સારી. ઉપરના ભાગમાં માળ ઉપર ળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. લાકડાનું પબાસણ સુંદર છે. તેનું ચિત્રકામ સુંદર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com