________________
૧૯
મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન. વહીવટદાર—કેશરીચંદ કલ્યાણચંદ. સ્થિતિ–સારી.
આ દેરાસર ખરતર ગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે..
તેમાં દાદા સાહેબનાં પગલાં છે.
મૂળનાયકના લેખ નીચે મુજબ. અચલગચ્છે ભટ્ટારક ઉદયસાગરસૂરિ પ્રતિષ્ઠિત ૨૩. શ્રી અન ́તનાથજીનું દેરાસર.
ડા.
નામશ્રી અનંતનાથજીનું દેરાસર. સ્થલ—ગાપીપુરા. તેમુભાઈની મૂળનાયક–શ્ર અન તનાથજી ભગવાન. બંધાવનાર શેડ નેમચંદભાઈ મેળાપચ પ્રતિષ્ઠા—સંવત. ૧૯૪૭ના જેઠ સુદી ને વાર શુક્રવારે થઈ.. પ્રતિષ્ઠા કરનાર-શેઠ તેમચંદ મેળાપચ દ
સ્થિતિ સારી છે.
આ દેરાસરજી ભવ્ય અને રળીયામણું છે. પુતળાં તથા કેાટની કારીગીરી નમુનારૂપ છે. વાસુપુજ્ય સ્વામીના દેરાસરથી દ્વિતીય સ્થાને આ દેરાસર ગણાય છે.
દ્વારપરના લેખ.
શ્રી સંવત. ૧૯૪૭ વર્ષે જેઠ માસે શુકલપક્ષે તિથિ ઃ શુક્રવારે શ્રી સૂર્યપૂર નિવાસી શ્રી એસવાલ જાતિય શેઠે ધચંદ્ર સૂત મેલાપદ તસમૂત શેઠે તેમ નવીન જિનચૈત્ય કારિતા જિનખુબ સ્થાપિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com