________________
દરિસણઈ હનિ નાગ પાસે નાગરાજ વિલાસ ધરણી પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવયું તસ પાય સુરતરૂ તલઈ રંગ વિનય મનસુષ ભરી વસ્યું. ૧૯ શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર.
નામ-શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર
સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહે. મૂળનાયક—શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ ના વૈશાખ સુદ ૬ ના. રાજ થઈ.
ભગવાનને ગાદીનશીન કરનાર–રૂપચંદ લલ્લુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર શ્રીમદ્દ મેહનલાલજી મહારાજ. આ દેરાસરજીને ફરી જીર્ણોદ્ધારની થયો છે.
વહીવટદાર–શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૨૦ શ્રી શાંતિનાથજીનું દેરાસર.
નામ–શ્રી શાંતિનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહોલ્લો. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–પુલાભાઈ ઉત્તમચંદ. વહીવટદાર–શેઠ નગીનચંદ ફુલચંદ વગેરે. સ્થિતિ સારી.
આ દેરાસરજીના બે આરસના ગેખલાની કેરણી જેવા લાયક છે. ૨૧ શ્રી ચંદ્ર પ્રભુજીનું દેરાસર.
નામશ્રા ચંદ્રપ્રભુજી ભગવાનનું દેરાસર. સ્થળ-ગોપીપુરા સવાલ મહાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com